Skip to content
AllinGujarati

AllInGujarati

 Information at It's Purest

  • હોમ
  • આયુર્વેદ
  • સાહિત્ય
  • રોચક તથ્ય
  • જીવજંતુ
  • ધાર્મિક-આધ્યાત્મિક
  • હેલ્થ
  • વિજ્ઞાન અને ટેક્નોલોજી
  • આપણો ઇતિહાસ
  • View More
    • Current Affairs
    • જોક્સ
    • વાનગીઓ
    • મનોરંજન
    • Uncategorized
  • Toggle search form

ઊંદરીયો દેવ

Posted on February 6, 2024February 6, 2024 By kamal chaudhari No Comments on ઊંદરીયો દેવ

આદિવાસીઓનો એક તહેવાર છે ઊંદરીયો દેવ.

જેમાં ખેતરમાં પાક તૈયાર થઇ ગયા પછી કોઇ એક દિવસે માટીમાંથી ઉંદરની મૂર્તિ બનાવવામાં આવે છે અને તે મૂર્તિને કાપડનાં ટુકડાને બે માણસો ઝોળી બનાવી પકડી રાખે છે અને આ ઝોળીમાં તે મૂર્તિ મૂકવામાં આવે છે ત્યાર પછી ઉભા રહેલા લોકો તે ઝોળીમાં કાકડી, ભીંડા, ગીલોડા,રીંગણ, મરચાં,દૂધી, કારેલાં ઈત્યાદી શાકભાજીઓ ફેંકે છે.

ઝોડી પકડનારા બે માણસો ભાગવા માંડે છે. અને બાકીના લોકો તેમની પાછળ ભાગે છે. એમ કરતાં તે લોકો ગામની સીમમાથી બહાર નીકળી જાય છે, ત્યારે થતી ભાગદોડ અટકાવી દેવામાં આવે છે. અને ત્યાર પછી નાચ-ગાન અને ખાણી-પીણીની મહેફીલ જામતી હોય છે.

આદિવાસી  વિષે વિસ્તૃત માહિતી

આપણો ઇતિહાસ Tags:undariyo dev etle shu, what is unadiyo dev, ઊંદરીયો દેવ

Post navigation

Previous Post: આદિવાસી
Next Post: પોહોતિયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *


The reCAPTCHA verification period has expired. Please reload the page.

એન્ડ્રોઈડ એપ ડાઉનલોડ કરો

Our Visitors

010507
Users Today : 9
Views Today : 18
Total views : 30711
Who's Online : 0
Server Time : 2025-06-30

Copyright © 2025 AllInGujarati.

Designed and Maintained by Trimurti Developers