જીવનમાં પ્રેમ ન હોય તો બધા જ ગુણો વ્યર્થ છે
પ્રેમથી છલોછલ જીવન એજ સ્વર્ગ અને પ્રેમશૂન્ય આયખું એજ નરક માનવ જીવનની સફરમાં હજારો લાગણીઓ છે, પણ એ બધી જ લાગણીઓનું કેન્દ્રબિંદુ ‘પ્રેમ’ છે. કહેવાય છે કે ઈશ્વરે જ્યારે સૃષ્ટિનું સર્જન કર્યું ત્યારે તેમાં જીવ પૂરવા માટે જે તત્વ વાપર્યું તેનું નામ પ્રેમ. સંસ્કૃતમાં એક સુંદર પંક્તિ છે: “નરસ્ય આભરણં રૂપં, રૂપસ્ય આભરણં ગુણઃ” –…
