Skip to content
AllinGujarati

AllInGujarati

 Information at It's Purest

  • હોમ
  • આયુર્વેદ
  • સાહિત્ય
  • રોચક તથ્ય
  • જીવજંતુ
  • ધાર્મિક-આધ્યાત્મિક
  • હેલ્થ
  • ટેક્નોલોજી
  • આપણો ઇતિહાસ
  • View More
    • Current Affairs
    • જોક્સ
    • વાનગીઓ
    • મનોરંજન
    • Uncategorized
  • Toggle search form

Category: આપણો ઇતિહાસ

USTAD JHAKIR HUSSAIN PASSED AWAY ઝાકિર હુસેન: તબલાના મહાન કલાકાર આપણી વચ્ચે ના રહ્યાં

Posted on December 16, 2024December 16, 2024 By kamal chaudhari No Comments on USTAD JHAKIR HUSSAIN PASSED AWAY ઝાકિર હુસેન: તબલાના મહાન કલાકાર આપણી વચ્ચે ના રહ્યાં
USTAD JHAKIR HUSSAIN PASSED AWAY ઝાકિર હુસેન: તબલાના મહાન કલાકાર આપણી વચ્ચે ના રહ્યાં

ઝાકિર હુસેન: તબલાના મહાન કલાકાર  ઝાકિર હુસેન, તબલાના દુનિયાદરજીતા મહાન વાદક અને સંગીતજગતના વૈશ્વિક દૂત તરીકે જાણીતાં છે. ભારતીય શાસ્ત્રીય સંગીતના ક્ષેત્રે તેમનું યોગદાન અમૂલ્ય છે, અને તે વિવિધ સાહિત્ય અને સાંસ્કૃતિક સીમાઓને પાર કરીને સંગીતના નવીન પ્રયોગો માટે પ્રખ્યાત થયાં . પ્રારંભિક જીવન અને સંગીતમય વારસો ઝાકિર હુસેનનો જન્મ 9 માર્ચ, 1951ના રોજ મુંબઈમાં…

Read More “USTAD JHAKIR HUSSAIN PASSED AWAY ઝાકિર હુસેન: તબલાના મહાન કલાકાર આપણી વચ્ચે ના રહ્યાં” »

આપણો ઇતિહાસ, સાહિત્ય

પોહોતિયો

Posted on February 6, 2024February 6, 2024 By kamal chaudhari 1 Comment on પોહોતિયો
પોહોતિયો

આદિવાસીઓનો એક તહેવાર છે પોહોતિયો. પ્રકૃતિપ્રેમી આદિવાસીઓ, જ્યારે શિયાળામાં વાલનાં છોડોને પાપડી બેસે છે ત્યારે પહેલી પાપડીનો ઉત્સવ મનાવવામાં આવે છે. જેને પોહોતિયો કહેવામાં આવે છે. જેમાં મિત્રો તથા સગાસંબધીઓને બોલાવવામાં આવે છે અને આદિવાસીઓ દ્વારા “ઉબાડિયા”ની પાપડીની લહેજત  માણવામાં આવે છે. ઊંદરીયો દેવ આદિવાસી  વિષે વિસ્તૃત માહિતી

આપણો ઇતિહાસ, પ્રકૃતિ, વાનગીઓ, સાહિત્ય

ઊંદરીયો દેવ

Posted on February 6, 2024February 6, 2024 By kamal chaudhari No Comments on ઊંદરીયો દેવ
ઊંદરીયો દેવ

આદિવાસીઓનો એક તહેવાર છે ઊંદરીયો દેવ. જેમાં ખેતરમાં પાક તૈયાર થઇ ગયા પછી કોઇ એક દિવસે માટીમાંથી ઉંદરની મૂર્તિ બનાવવામાં આવે છે અને તે મૂર્તિને કાપડનાં ટુકડાને બે માણસો ઝોળી બનાવી પકડી રાખે છે અને આ ઝોળીમાં તે મૂર્તિ મૂકવામાં આવે છે ત્યાર પછી ઉભા રહેલા લોકો તે ઝોળીમાં કાકડી, ભીંડા, ગીલોડા,રીંગણ, મરચાં,દૂધી, કારેલાં ઈત્યાદી…

Read More “ઊંદરીયો દેવ” »

આપણો ઇતિહાસ

આદિવાસી

Posted on January 31, 2024January 31, 2024 By kamal chaudhari No Comments on આદિવાસી
આદિવાસી

આદિકાળથી ગાઢ જંગલ કે દુર્ગમ પ્રદેશના અંતરિયાળ વિસ્તારમાં વસવાટ કરતા લોકોને ભારતમાં આદિવાસી તરીકે ઓળખવામાં આવે છે. વૈશ્વિક સ્તરે એમને મૂળ વસાહતીઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારત સરકારના બંધારણમાં આદિવાસીઓને અનુસૂચિત જનજાતિ તરીકેનો દરજ્જો આપવામાં આવેલ છે. આને કારણે ઘણા આદિવાસીઓ ભણીગણીને પોતાનો વિકાસ સાધી શક્યા છે, પરંતુ હજુ પણ મોટા ભાગના અંતરિયાળ તેમ…

Read More “આદિવાસી” »

આપણો ઇતિહાસ

કુશળ

Posted on November 4, 2022November 4, 2022 By kamal chaudhari No Comments on કુશળ
કુશળ

ઈતિહાસમાં ચંગિજખાન ઘણા  વિક્ર્મો સર્જીને, રૂઢિગત પરંપરા નાબૂદ કરીને તેમજ નવી જીવનશૈલી અપનાવીને, દૂરંદેશી સર્જક ટેમુજીને ચંગિજ ખાન ઉર્ફે ખાગાન બની એક નવી પરંપરા સ્થાપીને અમર બની ગયો. ચંગિજ ખાન લુટારુ હતો, અત્યંત ક્રૂર, અને યુદ્ધખોર હતો.  બાળપણથીજ યુદ્ધ લડવાનું શરૂ કરનાર ચંગિજ ખાન પાસેથી શીખાવાની બાબત એ છે કે એનૂ કામ યોજના બદ્ધ હતૂ,…

Read More “કુશળ” »

આપણો ઇતિહાસ

ધ હીરો ઓફ નેફાઃ જશવંતસિંહ રાવત-MVC (1941-1962)

Posted on August 19, 2022 By wardaddy No Comments on ધ હીરો ઓફ નેફાઃ જશવંતસિંહ રાવત-MVC (1941-1962)
ધ હીરો ઓફ નેફાઃ જશવંતસિંહ રાવત-MVC (1941-1962)

વિશ્વના લશ્કરી ઇતિહાસમાં એકમાત્ર અજોડ દૃષ્ટાંત 19/8/1941નાં રોજ જન્મનાર રાઇફલમેન જશવંતસિંહ રાવતનું છે. જેમની શહીદીને 60 વર્ષ વીતી જવા છતાં એક સિપાહીને મળવાપાત્ર પગાર, પેન્શન, હોદ્દા પ્રમાણે ડ્રેસ, તેમનાં મેમોરિયલ્સ અને તેમનાં ચંદ્રકો, બુટ અને બેલ્ટનું પોલિશ નિયમિત થાય છે, પગાર મળતો અને અત્યારે પેન્શન મળે છે. પદોન્નતિ મુજબ અત્યારે તેઓ રાઇફલમેનમાંથી મેજર જનરલ બન્યા…

Read More “ધ હીરો ઓફ નેફાઃ જશવંતસિંહ રાવત-MVC (1941-1962)” »

આપણો ઇતિહાસ, રોચક તથ્ય

ધ મેન વીથ આર્યન નર્વ: પેશ્વા બાજીરાવ – ૧ (૧૭૦૦-૧૭૪૦)

Posted on August 18, 2022August 19, 2022 By wardaddy No Comments on ધ મેન વીથ આર્યન નર્વ: પેશ્વા બાજીરાવ – ૧ (૧૭૦૦-૧૭૪૦)
ધ મેન વીથ આર્યન નર્વ: પેશ્વા બાજીરાવ – ૧ (૧૭૦૦-૧૭૪૦)

મરાઠા ઇતિહાસમાં છત્રપતિ શિવાજી પછી સૌથી માનભર્યું સ્થાન બાજીરાવ – પહેલાનું છે, જે મરાઠા સામ્રાજ્યનો છત્રપતિ શિવાજીએ પાયો નાખ્યો એને મજબૂત કરી સમગ્ર ભારતમાં ફેલાવવાનું શ્રેય નાસિક પાસેના સિનાર ગામે વિસાજી નામે 18-8-1700મા જન્મેલા પેશ્વા બાજીરાવ પહેલાને જાય છે. તેમણે મરાઠા સામ્રાજ્યને માટે મુગલો અને તેના સુબાઓને દિલ્હી અને ભોપાલની લડાઇઓમાં અનેકવાર હરાવ્યા હતા. દક્ષિણમાં…

Read More “ધ મેન વીથ આર્યન નર્વ: પેશ્વા બાજીરાવ – ૧ (૧૭૦૦-૧૭૪૦)” »

આપણો ઇતિહાસ, રોચક તથ્ય

એન્ડ્રોઈડ એપ ડાઉનલોડ કરો

Our Visitors

010073
Users Today : 2
Views Today : 5
Total views : 29732
Who's Online : 0
Server Time : 2025-05-16

Copyright © 2025 AllInGujarati.

Designed and Maintained by Trimurti Developers