Skip to content
AllinGujarati

AllInGujarati

 Information at It's Purest

  • હોમ
  • આયુર્વેદ
  • સાહિત્ય
  • રોચક તથ્ય
  • જીવજંતુ
  • ધાર્મિક-આધ્યાત્મિક
  • હેલ્થ
  • વિજ્ઞાન અને ટેક્નોલોજી
  • આપણો ઇતિહાસ
  • View More
    • Current Affairs
    • જોક્સ
    • વાનગીઓ
    • મનોરંજન
    • Uncategorized
  • Toggle search form

ઉછીના લીધેલ વ્યક્તિ તમને યાદ કરે અથવા માંગે તે પહેલા જ તમે ઉછીના લીધેલા પૈસા પરત કરો.

Posted on December 7, 2022December 7, 2022 By kamal chaudhari 1 Comment on ઉછીના લીધેલ વ્યક્તિ તમને યાદ કરે અથવા માંગે તે પહેલા જ તમે ઉછીના લીધેલા પૈસા પરત કરો.

અગર ઉછીના લીધેલ વ્યક્તિ તમને યાદ કરે અથવા માંગે તે પહેલા જ તમે ઉછીના લીધેલા પૈસા પરત કરો છો તો તમે ખુબજ સારી આદત કેળવી છે.

કારણકે આપણને ખબર નથી હોતી કે ઉછીના આપનાર વ્યક્તિએ કઈ રીતે પૈસા આપણને આપીને આપની મદદ કરી છે.

કદાચ એવું પણ બને કે તેને તમારી દોસ્તી અથવા તમે વ્હાલા હોવ અને એણે તમને પૈસા આપવા બીજા પાસે પિસા ઉછીના લીધા હોય. અને અગર તમે એણે સમયસર પૈસા પરત નથી કરતા તો તે પોતે કરેલા વાયદા પર બીજી વ્યક્તિને પૈસા પરત કરવામાં નીશ્ફળ પણ જાય, અને એની શાખ ખરાબ થાય.

આથી પોતાની અને પોતાના મિત્ર એમ બંન્નેની શાખ/ઈજ્જત  સાચવવાને ખાતર પણ સમય પહેલા અથવા સમયસર પૈસા પરત  કરવાની  આદત કેળવો.

રોચક તથ્ય

Post navigation

Previous Post: સતત બે વખતથી વધુ કોઈને ફોન ન કરો
Next Post: ઈશ્વર કહે છે, આધ્યાત્મિક જીવન પ્રારંભ કરો..

Comment (1) on “ઉછીના લીધેલ વ્યક્તિ તમને યાદ કરે અથવા માંગે તે પહેલા જ તમે ઉછીના લીધેલા પૈસા પરત કરો.”

  1. whoiscall says:
    September 17, 2023 at 10:24 am

    Thank you.

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *


The reCAPTCHA verification period has expired. Please reload the page.

એન્ડ્રોઈડ એપ ડાઉનલોડ કરો

Our Visitors

010509
Users Today : 11
Views Today : 33
Total views : 30726
Who's Online : 1
Server Time : 2025-06-30

Copyright © 2025 AllInGujarati.

Designed and Maintained by Trimurti Developers