Skip to content
AllinGujarati

AllInGujarati

 Information at It's Purest

  • હોમ
  • આયુર્વેદ
  • સાહિત્ય
  • રોચક તથ્ય
  • જીવજંતુ
  • ધાર્મિક-આધ્યાત્મિક
  • હેલ્થ
  • વિજ્ઞાન અને ટેક્નોલોજી
  • આપણો ઇતિહાસ
  • View More
    • Current Affairs
    • જોક્સ
    • વાનગીઓ
    • મનોરંજન
    • Uncategorized
  • Toggle search form

ધનનો પ્રથમ નિયમ

Posted on January 12, 2024 By kamal chaudhari No Comments on ધનનો પ્રથમ નિયમ

richest man of Babylon પુસ્તક અનુસાર

“ધન એ વ્યક્તિને મળે છે જે એની કિંમત સમજે છે, અને એની નિયમિત બચત કરીને એનું પ્રોફિટેબલ રોકાણ કરે છે. આ રીતે ભવિષ્યમાં સારી એવી સમ્પત્તિ ઉભી થાય છે.”

 

જે વ્યક્તિ પોતાના આવકની દસમાં ભાગની બચત કરે છે અને એનું રોકાણ કરે છે, એ ઝડપથી સારી સંપત્તિ ઉભી કરે છે. એનાથી ભવિષ્યમાં એની સારી એવી આવક ઉભી થશે અને એનું અકાળે અવસાન થવાથી એના પરિવારને નાણાકીય સુરક્ષા મળશે.

આ નિયમાનુસાર ધનની કિંમત સમજનાર પાસે જ ધન ટકી  રહે છે. તમે જોશો કે જેમજેમ તમે સંપત્તિ નો સંગ્રહ કરતા જશો તેમતેમ એમએમ તમને એ વધારે પ્રમાણમાં મળતું જશે. જેમ જેમ બચાવતા જશો તેમ તેમ તેને તમે વધુ ને વધુ મેળવતા જશો, કમાણી કરતા જશો.

રોકાણમાંથી મળતા રીટર્ન નું ફરી રોકાણ કરવાથી વધારે આવકમ થશે. પહેલા નિયમનો આજ સાર છે.

સાહિત્ય

Post navigation

Previous Post: તમારે શોર્ટ વિડિયો આ 6 કારણોથી ન જોવા જોઈએ
Next Post: આ તો નાનકડો શાયર બની જવાય તોય ઘણુય છે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *


The reCAPTCHA verification period has expired. Please reload the page.

એન્ડ્રોઈડ એપ ડાઉનલોડ કરો

Our Visitors

010507
Users Today : 9
Views Today : 18
Total views : 30711
Who's Online : 0
Server Time : 2025-06-30

Copyright © 2025 AllInGujarati.

Designed and Maintained by Trimurti Developers