ધ મેન વીથ આર્યન નર્વ: પેશ્વા બાજીરાવ – ૧ (૧૭૦૦-૧૭૪૦)
મરાઠા ઇતિહાસમાં છત્રપતિ શિવાજી પછી સૌથી માનભર્યું સ્થાન બાજીરાવ – પહેલાનું છે, જે મરાઠા સામ્રાજ્યનો છત્રપતિ શિવાજીએ પાયો નાખ્યો એને મજબૂત કરી સમગ્ર ભારતમાં ફેલાવવાનું શ્રેય નાસિક પાસેના સિનાર ગામે વિસાજી નામે 18-8-1700મા જન્મેલા પેશ્વા બાજીરાવ પહેલાને જાય છે. તેમણે મરાઠા સામ્રાજ્યને માટે મુગલો અને તેના સુબાઓને દિલ્હી અને ભોપાલની લડાઇઓમાં અનેકવાર હરાવ્યા હતા. દક્ષિણમાં…
Read More “ધ મેન વીથ આર્યન નર્વ: પેશ્વા બાજીરાવ – ૧ (૧૭૦૦-૧૭૪૦)” »