ધ હીરો ઓફ નેફાઃ જશવંતસિંહ રાવત-MVC (1941-1962)
વિશ્વના લશ્કરી ઇતિહાસમાં એકમાત્ર અજોડ દૃષ્ટાંત 19/8/1941નાં રોજ જન્મનાર રાઇફલમેન જશવંતસિંહ રાવતનું છે. જેમની શહીદીને 60 વર્ષ વીતી જવા છતાં એક સિપાહીને મળવાપાત્ર પગાર, પેન્શન, હોદ્દા પ્રમાણે ડ્રેસ, તેમનાં મેમોરિયલ્સ અને તેમનાં ચંદ્રકો, બુટ અને બેલ્ટનું પોલિશ નિયમિત થાય છે, પગાર મળતો અને અત્યારે પેન્શન મળે છે. પદોન્નતિ મુજબ અત્યારે તેઓ રાઇફલમેનમાંથી મેજર જનરલ બન્યા…
Read More “ધ હીરો ઓફ નેફાઃ જશવંતસિંહ રાવત-MVC (1941-1962)” »
